ઈડરિયોગઢ આજકાલ વિવાદ વમળમાં ઘેરાયો છે કારણકે, ખનન માફિયાઓની નજર ઈડરિયાગઢના પથ્થરો પર પડી છે. સરકારની રહેમ નજર હેઠળ અહીં બેફામ રીતે પથ્થરોનું ખનન થઈ રહ્યું છે. ક્યારે કુદરત જ એવો સાક્ષાત નજારો ઊભો કરે છે કે તે જોઈને ખરેખર કુદરતની હાજરીની અનુભૂતિ થાય છે. આજ ઈડરિયા ગઢ પર કુદરતની કલાકારીના દર્શન થઈ રહ્યા છે.
વાંચો: માઈ ભક્તો માટે માઠા સમાચાર, આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં
પથ્થરો એવી રીતે ગોઠવાયા છે તે જાણે ગણેશજીની મૂર્તિનો કુદરતી આકારનું નિર્માણ થયું છે. ઈડરીયાગઢની આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વનો પ્રારંભ થયો છે ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે.
![]() |
Get Free Products Only Just Refer ( Free Ghee Almond 5kg Sugar 1ltr Oil Bhujiya & More) ![]() |
Tags:
Gujarat


